સુરત, ભારત સરકાર દ્વારા સુરતની "મંત્રા' તેમજ અમદાવાદની "અટીરા'સહીત દેશની આઠ જેટલી અગ્રણી ટેક્સટાઈલ રીસર્ચ સંસ્થાઓનો દરજ્જો "સરકાર સંલગ્ન'માંથી ધટાડીને "સરકાર માન્ય' કરવાનો નિર્ણય કર્યો છે તેની હાલમાં સરકારી ગેઝેટમાં પ્રસિધ્ધિ પણ થઈ ચૂકી છે.…
સુરતની ‘મંત્રા’ સહીત આઠ ટેક્સટાઈલ રીસર્ચ સંસ્થાઓનો ‘સરકાર…
(ન્યુ દિલ્હી), ભારત સરકાર દ્વારા તાજેતરમાં ગેઝેટમાં પ્રસિધ્ધ કરવામાં આવ્યા મુજબ દેશની જાણીતી આઠ મહત્વની ટેક્સટાઈલ રીસર્ચ સંસ્થાઓનો "ભારત સરકાર સાથે સંલગ્ન'નો દરજ્જો રદ્દ કરવામાં આવ્યો છે તે સંસ્થાઓ હવે માત્ર "ભારત સરકાર દ્વારા એપ્રુવ્ડ'…